ડેડીયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ને શ્રધ્ધાંજલી આપવામાં આવી

ડેડીયાપાડા,

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ.આર.ડામોર, પો.કો.મંગુભાઇ વસાવા, રાજેશભાઈ વસાવા, ધર્મેન્દ્ર ભાઈ વસાવા જેવા સ્ટાફ મિત્રો સહિત દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ શહેર ના કૃષ્ણનગર પો. સ્ટે.ખાતે ફરજ બજાવતા હે.કો. ભરતસિંહ સોમાજી ફરજ દરમિયાન કોવિડ-૧૯ થી સંક્રમિત થયાં હતાં તો ત્યારબાદ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની સૂચના થી સ્વર્ગસ્થ કોરોના વોરિયર ને ૨ મિનિટ મૌન પાળી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માં આવી.

રિપોર્ટર – વિશાલ પટેલ,દેડીયાપાડા

Related posts

Leave a Comment